Sale!

શું કળીયુગમાં જન્મે શ્રવણ જેવો પુત્ર?
₹10.00
in stock
દરેક માતા-પિતા આજે શ્રવણ જેવો બાળક ઈચ્છે છે, પણ પોતના માતાપિતા માટે શ્રવણ બનવાનું ઇચ્છતા નથી! કેટલીકવાર જવાબ મળતાં હોય છે કે ભાઇસાબ એ સતયુગ હતો જેમાં શ્રવણ અવતર્યો! હવે આ કલયુગમાં ક્યાં શ્રવણની આશા રાખવી? તો જાણી લો કે આજે કળિયુગમાં પણ ચમત્કાર થતા હોય છે…..
Reviews
There are no reviews yet.