Sale!

વેરની વસુલાત
₹30.00
in stock
એક જ પરિસ્થિતિમાં જુદા જુદા વિચારધારા વાળી વ્યક્તિ કેવી વર્તુણક કરે? આ બતાવતી આ નવલિકા છે. જેણે પણ લેખકની કૃતિ એક દીવાનગી વાંચી હોય એમણે આ નવલિકા જરૂરથી વાંચવી. એક જ વાર્તાને જુદી રીતે વાંચવાની તમને ખરેખર મજા આવશે. આ વાર્તાનો નાયક કાર્તિક કેવી રીતે પોતાનો બદલો લે છે? તે જાણવા અને માણવા આ નવલિકા વાંચો. લેખકની એક જ વાર્તાને બે સ્વરૂપ આપવાની નવી પદ્ધતિ તમને જરૂર ગમશે.
Reviews
There are no reviews yet.