Sale!

પાંચમો આશ્રમ
₹15.00
in stock
બીજાને આપણે જે વાત પર હસતાં હતાં આજે એ જ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ અમુકવાર આપણે બદલતાં નથી અને બીજા બદલાય એવું વિચારીએ છીએ પોતે સમજતા નથી અને બીજા આપણી વાતો સમજે એવું ભારપૂર્વક માની લઈએ છીએ અને જીવનમાં દુઃખી થવાનું આજ મોટું કારણ છે બીજા પાસે અપેક્ષાઓ કરવી… આ વાતને સમજાવતી લઘુ નવલિકા.
Reviews
There are no reviews yet.