Sale!

પશ્ચાતાપ
₹15.00
in stock
કવિરાજ ગીરીરાજ આખું જીવન વૈભવશાળી જીવ્યા પણ જીવનના અંતે પુત્રોના પ્રતાપે એમનું જીવન લાચાર અને દુઃખમય બની ગયું. પત્ની વિમલાબેનને મનમાં ને મનમાં ક્યાંક આશા હતી કે બાળકો જરૂર એમની પાસે આવશે. એમણે જરૂર પશ્ચાતાપ થશે. શું વિમલાબેનની આશા ઠગારી નીવડશે?
Reviews
There are no reviews yet.