ઝાકળ તો ભીના ભીના

140.00

in stock

સ્નેહલ નિમાવત આકાશવાણીમાં બ્રોડકાસ્ટ આસિસ્ટન્ટ તરીકે અને યુવાવાણીમાં પ્રોગ્રામ કોમ્પિયર તરીકે ફરજ બજાવે છે. જયહિંદ દૈનિકમાં સાહિત્ય સમિક્ષા કરતાં તેઓ નિયમિત કટાર લેખિકા છે. એમનાં અગાઉ પુસ્તક મનઝરૂખો જેમાં એમણે ગઝલકારોને રજુ કર્યા છે અને નરગીરસનાં જીવનચરિત્ર પર લખેલ પુસ્તક શબ્દમાં અવતરે છે અભિનેત્રી નરગીસ. સ્ટોરીમિરર દ્વારા એમની પ્રખ્યાત કોલમ ‘ઝાકળ તો ભીનાં ભીનાં’માં લખાયેલ વિવિધ કાવ્યો આસ્વાદ સંગ્રહ આવી રહ્યો છે.


5 in stock


SKU: SMR0008 Category: Tag:

Reviews

There are no reviews yet.

Be the first to review “ઝાકળ તો ભીના ભીના”